RSS

JAYESH CHAUDHARI

19 Apr

“શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે – રવીન્દ્રનાથ ટાગોર
જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.
કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

 
Comments Off on JAYESH CHAUDHARI

Posted by on April 19, 2017 in અન્ય

 

Comments are closed.